ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટને મળશે નવી ગતિ
વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક રેલવે વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. નવી સુવિધાઓથી મુસાફરો અને માલ પરિવહન બંનેને લાભ થવાની આશા છે.
વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક રેલવે વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. નવી સુવિધાઓથી મુસાફરો અને માલ પરિવહન બંનેને લાભ થવાની આશા છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ત્રણ મહત્વના વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. આ કોરિડોરથી માલ પરિવહનની ઝડપ વધારવામાં અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.
WhatsApp us